ભાવનગરના રવિ મિતુલકુમાર સિદ્ધપુરાએ ધો. 10ની પરીક્ષાના રિઝલ્ટમાં ઝળહળતી સફળતા મેળવી છે. તેમણે શ્રી ગ્યાનમંજરી વિદ્યાપીઠ ભાવનગરથી અભ્યાસ કરી પરીક્ષા આપી હતી. તેમણે ધોરણ...
પાર્સલ ટ્રૉલી અને રેલવે ઉપકરણ ડિઝાઈનોનું કર્યું નિરીક્ષણ
મંડળ રેલવે મેનેજર (DRM), અમદાવાદ, વેદ પ્રકાશ એ National Institute of Design (એનઆઈડી), અમદાવાદ સંકુલની મુલાકાત લીધી....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક હૈદરાબાદ હાઉસમાં વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ સાથે મુલાકાત કરી હતી. આ પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિયેતનામના...
બોબી દેઓલ અનુરાગ કશ્યપ દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં પોતાના પાત્ર વિશે વાત કરતા કહે છે
એનિમલ ફિલ્મથી જોરદાર કમબેક કરનાર અભિનેતા બોબી દેઓલે તાજેતરમાં પોતાની અપકમિંગ...
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાણ્ડેયએ અમદાવાદ મંડળના ચાર કર્મચારીઓને તેમના ઉત્કૃષ્ટ કામ, સતર્કતા અને સુરક્ષિત ટ્રેન સંચાલનમાં મહત્વપૂર્ણ યોગદાન માટે “મેન ઓફ ધ...
35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાયો
વર્ષ 1992ની હત્યાના તાર વટવામાં જમીન નીચે દફન
અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં કુતુબનગર આવેલું છે. જ્યાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની...
વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ હવે સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. કાશી વિશ્વનાથ ધામમાં પણ વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ સ્થાપિત થઈ છે. નોંધનીય છે કે વડાપ્રધાન...
યાત્રીઓની સુરક્ષામાં પશ્ચિમ રેલવે-અમદાવાદ ડિવિઝનની મોટી સફળતા
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સફળથા પ્રાપ્ત થઈ છે. પેસેન્જર ટ્રેન નંબર...
તાજેતરમાં ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ભારે મતદાન દર્શાવે છે કે, લોકોમાં લોકશાહીમાં વિશ્વાસ અને ચૂંટણીપંચના મતદાન જાગૃતિ અભિયાનના...
વિવેક શાહ પ્રોડક્શન્સ અને સીમાની ક્રિએશન નો અનોખો પ્રયાસ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રવિવાર, 26મી એપ્રિલ, 2026ના રોજ મતદાન થવાનું છે. મતદારોને આકર્ષવા માટે જ્યાં...
મુસાફરોની સુવિધા અને રેલવે અવસંરચના ને સુદ્રઢ કરવાના ઉદેશ્યથી પૂર્વ તટ રેલવે દ્વારા ખુરદા રોડ મંડળ હેઠળ પુરી સ્ટેશન પર પ્લેટફોર્મ અપગ્રેડેશન કાર્ય કરવામાં...
પીઠોરા કલાએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરના પ્રસિદ્ધ બાબા પીઠોરા લખારા પદ્મશ્રી પરેશ રાઠવાએ ફરી એકવાર રાષ્ટ્રીય ફલક પર ગુજરાત અને...
ચારધામ યાત્રા-2026નો પ્રારંભ થઈ ગયો છે. છ મહિનાના શિયાળુ વિરામ બાદ અક્ષય તૃતીયાના શુભ અવસરે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખોલી દેવામાં આવ્યા છે....
એરલાઈન્સ કંપની `એર ઈન્ડિયા' દ્વારા પોતાના કર્મચારીઓ માટે જાહેર કરવામાં આવેલા એક ડ્રેસકોડને લઈને વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. સોશિયલ મીડીયા પર એર ઈન્ડિયાની એક...
ઉનાળાના વેકેશન દરમિયાન મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે વેસ્ટર્ન રેલવેએ વોર ફૂટિંગ પર કામગીરી શરૂ કરી છે. દક્ષિણ ગુજરાતના મુસાફરો અને પરપ્રાંતિય શ્રમિકોની સુવિધા...